Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા પનઘટ યાત્રા નકશાના નગર અમૃતા પનઘટ યાત્રા નકશાના નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પિતૃ + ઔદાર્ય = ___ પિત્રોદાર્ય પિત્રૌદાર્ય પિતૃ ઔદર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય પિત્રૌદાર્ય પિતૃ ઔદર્ય પિતૌદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય. સ્પર્શક જીવા કેન્દ્ર ત્રિજ્યા સ્પર્શક જીવા કેન્દ્ર ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ? પોટેશિયમ ઓસ્મિયમ ફ્લોરીન બ્રોમીન પોટેશિયમ ઓસ્મિયમ ફ્લોરીન બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ? અખાત રણદ્વીપ ત્રિકલ્પ દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ત્રિકલ્પ દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ? અભાવની સમભાવની આપેલ પૈકી એક પણ નહીં નિભાવની અભાવની સમભાવની આપેલ પૈકી એક પણ નહીં નિભાવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP