Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?

અમૃતા
પનઘટ
યાત્રા
નકશાના નગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પિતૃ + ઔદાર્ય = ___

પિત્રોદાર્ય
પિત્રૌદાર્ય
પિતૃ ઔદર્ય
પિતૌદાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય.

સ્પર્શક
જીવા
કેન્દ્ર
ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ?

પોટેશિયમ
ઓસ્મિયમ
ફ્લોરીન
બ્રોમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ?

અખાત
રણદ્વીપ
ત્રિકલ્પ
દ્વીપકલ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

અભાવની
સમભાવની
આપેલ પૈકી એક પણ નહીં
નિભાવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP