Talati Practice MCQ Part - 7
કઈ સમિતિએ સમરસ પંચાયતો માટે ભલામણ કરેલી ?

જી. વી. કે. રાવ
એલ. એમ. સિંઘવી
ઝીણાભાઈ દરજી
રીખવદાસ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

પુષ્યગુપ્ત
ચક્રપાલિ
રુદ્રદામા
સુવિશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP