Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન ક્ષણભંગુર છે.
જીવનમાં આશા છે.
જીવન અમર છે.
જીવન નિરાશામાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો.

રૂપક
ઉત્પ્રેક્ષા
યમક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP