Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

મહિનાના બીજા મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર મંગળવારે
દર શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ન્યુટ્રોન’ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

જે.જે.થોમસન
જેમ્સ ચેડવીક
ગોલ્ડી સ્ટીન
જોસેર આસ્પીડીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.31-12-2005
તા.3-10-2005
તા.15-6-2005
તા.12-10-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો : હું કવિતા લખું છું.

મારી વડે કવિતા લખાશે.
કવિતા કવિથી લખાશે.
મારી પાસે કવિતા લખાવે છે.
મારાથી કવિતા લખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ?

માધવ રામાનુજ
મણિલાલ દેસાઈ
હરીન્દ્ર દવે
અનિલ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP