Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર શનિવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર મંગળવારે
મહિનાના બીજા મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 41
અનુચ્છેદ 44
અનુચ્છેદ 42
અનુચ્છેદ 43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રથમ ચરણમાં=13 માત્રા અને બીજા ચરણમાં=11 માત્રા ક્યા છંદમાં છે ?

ઝૂલણા
ચોપાઈ
હરિગીત
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP