Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

પુસ્તકાલય વિકાસ દર્શન
આંગણવાડી વિકાસ દર્શન
વ્યાયામ વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

પુરૂરાજ જોશી
અમૃતલાલ વેગડ
જયંતી ગોહેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

વેવાઈ પક્ષના લોકો
યજ્ઞમાં હોમવાના લાકડાં
એક શિકારી પક્ષી
સાથે યુદ્ધ કરવાવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP