Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

28 ફેબ્રુઆરી
31 માર્ચ
15 જાન્યુઆરી
15 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

2/315
1/26
1/12
1/221

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 370
અનુચ્છેદ 300
અનુચ્છેદ 200
અનુચ્છેદ 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

ચંદ્રકાંત શેઠ
ધ્રુવ ભટ્ટ
સુરેશ જોષી
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP