Talati Practice MCQ Part - 8 પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ? 28 ફેબ્રુઆરી 31 માર્ચ 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી 31 માર્ચ 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો sin A = 1/√10 હોય તો cos A = ___ √10/3 √10 3/√10 1 √10/3 √10 3/√10 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 2/315 1/26 1/12 1/221 2/315 1/26 1/12 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? ચંદ્રકાંત શેઠ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી પ્રવીણ દરજી ચંદ્રકાંત શેઠ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી પ્રવીણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP