Talati Practice MCQ Part - 8
ટકાનું ત્રણ શેર એટલે...

તદ્દન સામાન્ય
નકામું
ત્રણ રૂા.ના ભાવનું
તદ્દન સસ્તું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1875
ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1780

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?

તમિલનાડુ
મધ્યપ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ખેડૂતો મહુડાં વીણી લે છે

ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે
ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે
ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે
ખેડૂતો મહુડાં વીણી લેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

805 ચો.મી.
890 ચો.મી.
880 ચો.મી.
800 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP