Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

પોષણ વરદાન યોજના
અન્નપૂર્ણા યોજના
કુપોષિત-પોષણ યોજના
અન્નબ્રહ્મ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 44
અનુચ્છેદ 41
અનુચ્છેદ 43
અનુચ્છેદ 42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :
મનસુખ ખેતરનો પાક કાપે છે

મનસુખથી ખેતરાનો પાક કપાય
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે
મનસુખ ખેતરનો પાક ન કાપે.
મનસુખથી ખેતરનો પાક કપાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

મધ્યાહન ભોજન યોજના
અન્નપુર્ણા
આપેલ બધી જ યોજનાઓ
અંત્યોદય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP