Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

બાલમુકુંદ દવે
મણિશંકર ભટ્ટ
બ. ક. ઠાકોર
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ?

4 સપ્ટેમ્બર, 1890
4 સપ્ટેમ્બર, 1991
4 સપ્ટેમ્બર, 1889
4 સપ્ટેમ્બર, 1888

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ?

વાંસદા
છોટાઉદેપુર
આહવા
ધરમપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ખેડૂતો મહુડાં વીણી લે છે

ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે
ખેડૂતો મહુડાં વીણી લેશે
ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે
ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP