Talati Practice MCQ Part - 8
‘સાકરનો શોધનારો’' (એકાંકી નાટક)ના લેખક કોણ ?

બકુલ ત્રિપાઠી
ચુનીલાલ મડિયા
તુષાર શુકલ
યશવંત પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘તેણે મોટેથી બૂમ પાડી’- વાક્યનો પ્રકાર જણાવો.

ભાવે
કર્તરી
કર્મણી
પ્રેરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો.

ચોપાઈ
અનુષ્ટુપ
દોહરો
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1875
ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1780

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP