Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
રામનારાયણ પાઠક
મહીપતરામ નીલકંઠ
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ?

તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા
રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ
બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર મંગળવારે
મહિનાના બીજા મંગળવારે
દર શનિવારે
મહિનાના ચોથા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP