Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
પ્રવીણ દરજી
ચંદ્રકાંત શેઠ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

વનવાસ
પાપપુણ્ય
સ્નેહાધિન
દેશપ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

7 થી 12
7 થી 15
5 થી 12
વોર્ડની સંખ્યા જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

403 રૂ.
642 રૂ.
202 રૂ.
203 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-356
અનુચ્છેદ-302
અનુચ્છેદ-360
અનુચ્છેદ-370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP