Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? પ્રવીણ દરજી ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? પરોપકારી કૃતધ્ન ઉપકૃત કૃતજ્ઞ પરોપકારી કૃતધ્ન ઉપકૃત કૃતજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે. તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 230.5 રૂ. 620.42 રૂ. 642.72 રૂ. 445.9 રૂ. 230.5 રૂ. 620.42 રૂ. 642.72 રૂ. 445.9 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા જયસિદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP