Talati Practice MCQ Part - 8
‘દક્ષિણ પૂર્વનો પ્રવાસ’ના લેખક કોણ છે ?

પ્રીતિ સેનગુપ્તા
કાકાસાહેબ કાલેલકર
સ્વામી સચ્ચિદાનંદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

પરોપકારી
કૃતજ્ઞ
ઉપકૃત
કૃતધ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?

કટક
લખનઉ
નાગપુર
રાજમુંદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

ગુરુવાર
સોમવાર
બુધવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-143
અનુચ્છેદ-42
અનુચ્છેદ-40
અનુચ્છેદ-44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP