Talati Practice MCQ Part - 8
રુવાંટી કાઢવા માટે થતા હેર રીમુવર ક્રીમના ઉપયોગને શું કહે છે ?

ડેપિલેશન
થ્રેડિંગ
એપિલેશન
વેક્સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?

નાગપુર
લખનઉ
કટક
રાજમુંદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?

જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
4)અમરેલી જીલ્લો

1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP