ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર
પીતાંબર પટેલ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ચરિત્રાત્મક
વર્ણનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વિવેચનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળ સાહિત્ય
ન્હાનાલાલ - ડોલન શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP