ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ સરોજ પાઠક કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ સરોજ પાઠક કુદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? ઉમાશંકર જોષી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? સોરઠ તારા વહેતા પાણી સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ કાળચક્ર સોરઠ તારા વહેતા પાણી સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ કાળચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP