ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

આનંદનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો
કજોડાનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

પીતાંબર પટેલ
રમણલાલ દેસાઈ
રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP