ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? જયાજયંતી વિશ્વગીતા ચૂંદડી ચિત્રદર્શનો જયાજયંતી વિશ્વગીતા ચૂંદડી ચિત્રદર્શનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેડતા મેવાડ માંગરોળ મારવાડ મેડતા મેવાડ માંગરોળ મારવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. અશબ્દ લીલેરો ઢાળ સમીપ પ્રતીક અશબ્દ લીલેરો ઢાળ સમીપ પ્રતીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP