Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 200
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ
બ્રહ્મસુત્ર
મુન્ડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ?

સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ
લાલ રક્તકણો
સફેદ રક્તકણો
સફેદ અને લાલ રક્તકણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
ઝારખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

વનવાસ
પાપપુણ્ય
સ્નેહાધિન
દેશપ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP