Talati Practice MCQ Part - 8 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ? જયોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ ડૉ.જગદીશ ત્રિવેદી રતિલાલ ‘અનિલ' જયોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ ડૉ.જગદીશ ત્રિવેદી રતિલાલ ‘અનિલ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી દયાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી દયાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ડાઈલ્યુટ એસિટિક એસિડ ક્લોરાઈડ ઓફ લાઈમ સોડિયમ નાઈટ્રેટ આપેલ તમામ ડાઈલ્યુટ એસિટિક એસિડ ક્લોરાઈડ ઓફ લાઈમ સોડિયમ નાઈટ્રેટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 1000×0.05×0.01×100 0.5 50 500 5 0.5 50 500 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ? 500 900 600 750 500 900 600 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP