Talati Practice MCQ Part - 8 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? ઉપકૃત પરોપકારી કૃતધ્ન કૃતજ્ઞ ઉપકૃત પરોપકારી કૃતધ્ન કૃતજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નોટિકલ માઈલ બરાબર : 1.61 કિ.મી. 1.4 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.61 કિ.મી. 1.4 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 15 16 4 10 15 16 4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ? કાર્લ વ્યૂઝ કેરોલસ લિનિયસ રોબર્ટ વ્હિટેકર અર્ન્સ્ટહેકલ કાર્લ વ્યૂઝ કેરોલસ લિનિયસ રોબર્ટ વ્હિટેકર અર્ન્સ્ટહેકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જી.વી.કે. રાવ એન.કે.પી. સાલ્વે કે.સી. પંત એલ.એમ. સિંઘવી જી.વી.કે. રાવ એન.કે.પી. સાલ્વે કે.સી. પંત એલ.એમ. સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP