Talati Practice MCQ Part - 8 વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? જોસેફ બેસ્ટોન વિલિયમ થોમસ જોસેફ બેસ્ટોન વિલિયમ થોમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ? હરીશંકર જયશંકર શાસ્ત્રી માવજી દવે કૃષ્ણાશંકર શાસ્ત્રી દોરાબજી એદલજી ગીમી હરીશંકર જયશંકર શાસ્ત્રી માવજી દવે કૃષ્ણાશંકર શાસ્ત્રી દોરાબજી એદલજી ગીમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 890 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Our teacher told us that knowledge is power. (Change the voice) We were told by our teacher that knowledge is power. It is told by our teacher that knowledge could be power. It is told by our teacher that knowledge must be power. It is told by our teacher that knowledge shoulde be power. We were told by our teacher that knowledge is power. It is told by our teacher that knowledge could be power. It is told by our teacher that knowledge must be power. It is told by our teacher that knowledge shoulde be power. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઈન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ઈન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP