Talati Practice MCQ Part - 8 ક્યું વિરોધી જોડકું સાચું છે ? મંડન- સમર્થન અધોગામી - ઊર્ધ્વગામી ઉપજાઉ - ફળદ્રુપ સમૂહ - સમષ્ટિ મંડન- સમર્થન અધોગામી - ઊર્ધ્વગામી ઉપજાઉ - ફળદ્રુપ સમૂહ - સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? કામેટ આઈઝોલ દિસપુર માસીનરામ કામેટ આઈઝોલ દિસપુર માસીનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે. પાંડોરી માતા બળિયા દેવ પીઠોરા દેવ શિતળા માતા પાંડોરી માતા બળિયા દેવ પીઠોરા દેવ શિતળા માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ? રઘુરામ રાજન ડી. સુબ્બારાવ વાય. વી. રેડ્ડી જગદીશ ભગવતી રઘુરામ રાજન ડી. સુબ્બારાવ વાય. વી. રેડ્ડી જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-341 અનુચ્છેદ-337 અનુચ્છેદ-338 અનુચ્છેદ-340 અનુચ્છેદ-341 અનુચ્છેદ-337 અનુચ્છેદ-338 અનુચ્છેદ-340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP