Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ b) દિગંબર જૈનોનું વન પવિત્ર
યાત્રાધામ-ભિલોડા નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા 1) દાહોદ જિલ્લો 2) આણંદ જિલ્લો 3) બનાસકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો
Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?