Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?

સિક્કિમ
અરૂણાચલ પ્રદેશ
લદ્દાખ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

ખગોળશાસ્ત્રી
કવિ
વ્યાકરણશાસ્ત્રી
ગણિતશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલા હોય છે ?

શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ
અધિવૃષ્ણનલિકા
મૂત્રાશય
ગર્ભાશય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP