Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

ડાંગ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?

60 રૂ.
50 રૂ.
40 રૂ.
20 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂા.3000નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

432.5 રૂ.
460.9 રૂ.
245.9 રૂ.
370.8 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

irctc.co.in
indianrailway.nic.in
indianrailwayonline.co.in
indianrail.gov.in/pnr_Eng.html

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

મહીસાગર
ખેડા
દાહોદ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ?

લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો.
લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો
આપેલ પૈકી એકપણ નહીં
વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP