Talati Practice MCQ Part - 8
‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?

યહુદી
ખોજા
મેમણ
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

સત્ય પરમેશ્વર છે.
દમયંતીનું મુખ જાણે ચંદ્ર
ગિલો ગામમાં ગયો.
યામિનીનું મુખ ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ?

રઘુરામ રાજન
ડી. સુબ્બારાવ
વાય. વી. રેડ્ડી
જગદીશ ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પિઠોરા’ શું છે ?

આદિવાસી ચિત્રકળા
આદિવાસી તહેવાર
આદિવાસી સંગીત
આદિવાસી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.3-10-2005
તા.31-12-2005
તા.15-6-2005
તા.12-10-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP