Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

ઘરેલું હિંસા અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

15 જાન્યુઆરી
28 ફેબ્રુઆરી
15 ડિસેમ્બર
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP