ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ?

હોળીના આગલા દિવસે
હોળીના પાંચમા દિવસે
હોળીના દિવસે
હોળીના બીજા દિવસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ?

છગનભાઈ જાદવ
ખોડીદાસ પરમાર
વાસુદેવ સ્માર્ત
કાંતિભાઈ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP