ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

જામનગર
સુરેન્દ્રનગર
પોરબંદર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

પેરાપ્લેજીયા હોસ્પિટલ
અંધશાળા
અનાથ આશ્રમ પ્રવૃતિ
બહેરા મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP