Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર
આહાર નીતિ
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ

દ્વન્દ્વ
ઉપપદ
કર્મધારય
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી પહેલા ધોરણમાં હતા ત્યારે શાળા તપાસવા આવેલા કેળવણી ખાતાના ઇન્સ્પેકટરનું નામ જણાવો.

જાઈલ્સ
ક્રેમલિન
અર્નાલ્ડ
મિ. પોલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.810
વિ.સં.813
વિ.સં.802
વિ.સં.808

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP