Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? આકાંક્ષા - ઈચ્છા આળ- આબરૂ આખું- સમસ્ત આકરું-ઉગ્ર આકાંક્ષા - ઈચ્છા આળ- આબરૂ આખું- સમસ્ત આકરું-ઉગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો. સજીવારોપણ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ રાષ્ટ્રપતિ ગૃહપ્રધાન વડાપ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ ગૃહપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ? 32,000 25,000 26,000 20,000 32,000 25,000 26,000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP