Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

આણંદ
જબલપુર
નવસારી
ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

યામિનીનું મુખ ચંદ્ર
સત્ય પરમેશ્વર છે.
ગિલો ગામમાં ગયો
દમયંતીનું મુખ જાણે ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત-ચીનની સરહદ ક્યા નામે ઓળખાય છે ?

હુરાન્ડ લાઈન
મેકમોહન રેખા
વા
ટપ પે૨૨લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP