Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? સૂવર્ણ રજત અમૃત હીરક સૂવર્ણ રજત અમૃત હીરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? રૂપક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 (-3) અને 4ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 3 8 6 5 3 8 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે. 1,25,000 1,50,000 1,00,000 1,75,000 1,25,000 1,50,000 1,00,000 1,75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? રોમન ઈન્ડો-આર્યન મુઘલ ચાલુક્ય રોમન ઈન્ડો-આર્યન મુઘલ ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP