Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

સૂવર્ણ
રજત
અમૃત
હીરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

રૂપક
વ્યાજસ્તુતિ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે.

1,25,000
1,50,000
1,00,000
1,75,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

રોમન
ઈન્ડો-આર્યન
મુઘલ
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP