Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

ગોદાવરી
ક્રિષ્ણા
નર્મદા
તુંગભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સનદી સેવાઓનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

રીબર્ટ ક્લાઈવ
લોર્ડ વેલેસ્લી
વોરન હેસ્ટિંગ્સ
લોર્ડ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ?

ડૉ.જગદીશ ત્રિવેદી
વિનોદ ભટ્ટ
જયોતિન્દ્ર દવે
રતિલાલ ‘અનિલ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ?

32 થી 35°C
34 થી 35°C
28 થી 30°C
30 થી 32°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પાંડોરી માતા
શિતળા માતા
બળિયા દેવ
પીઠોરા દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP