Talati Practice MCQ Part - 8
ભારત-ચીનની સરહદ ક્યા નામે ઓળખાય છે ?

હુરાન્ડ લાઈન
વા
ટપ પે૨૨લ
મેકમોહન રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

ગાંધીનગર
મહેસાણા
મહીસાગર
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ?

વૈદિક યુગનાં રાજન
ગામનાં મુખી
વિદથનાં અધ્યક્ષ
સમિતિનાં સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

આંતરડા
ચેતાતંત્ર
ફેફસાં
શ્વાસનળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP