Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996
પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

પૂર શમન
અનાજમાં સ્વનિર્ભરતા
પૂર પુનઃવસન
શ્વેતક્રાંતિ લાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂા.ત્રણ લાખ
રૂા.પંદર લાખ
રૂા.દસ લાખ
રૂા.પાંચ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત ગીતા
રામાયણ
મહાભારત
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP