સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કૌટિલ્ય
દલિપ રાજા
કાલિદાસ
કે.બી. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કેન્દ્ર સરકારમાં હાલમાં રાજ્યકક્ષાના નાણાંપ્રધાન તરીકેની જવાબદારી કોણ વહન કરી રહ્યું છે ?

જયંત સિન્હા
નિર્મલા સીતારામન
અનંત ગીતે
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભાગીદારી પેઢીના ચાલુ ધંધાનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, સામાન્ય સંજોગોમાં કંપની મોટા ભાગનો અવેજ ___ દ્વારા ચૂકવે છે ?

શેરમૂડી
રોકડ
પ્રેફરન્સ શેરમૂડી
ડિબેન્ચર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP