સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઈશોપનિષદ
માંડુક્ય ઉપનિષદ
બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
21 ઓક્ટોબર, 1943 - રંગુન
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP