Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

જયંતી દલાલ
ધનસુખલાલ મહેતા
ક. મા. મુન્શી
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા
કાન્ત
મણિલાલ ન. દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. "
ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ?

પ્રશ્નવાક્ય
ઉદ્ગારવાક્ય
વિધાનવાક્ય
નિષેધવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP