Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા
ચં. ચી. મહેતા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે.

નેપ્ચ્યુન
પૃથ્વી
પ્લૂટો
યુરેનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

સંઘર્ષમાં ગુજરાત
ગુજરાતની સંઘર્ષગાથા
કટોકટીની સંઘર્ષયાત્રા
ગુજરાતમાં કટોકટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ?

માઉન્ટ આબુ
માથેરાન
ગીરનાર
સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP