Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા
જયંતી દલાલ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા

પદ
ગઝલ
પ્રભાતિયાં
ઊર્મિકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું સામયિક બહુ જૂનું છે ?

કુમાર
પરબ
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

આર્થર કોનબર્ગ
કેરી મૂલીસ
જે. ડી. વોટસન
ગ્રિફિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ :

બેંગકોક
મનીલા
સિંગાપુર
જાકાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ?

નલ અને નીલ
એક પણ નહીં
હનુમાન અને જાંબુવાન
અંગદ અને સુગ્રીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP