ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી રમણલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? અશ્વિની ભટ્ટ જોસેફ મેકવાન પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર અશ્વિની ભટ્ટ જોસેફ મેકવાન પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? નરસિંહ મહેતા શામલ ભદ્ર ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા શામલ ભદ્ર ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર બે મહિને દર અઠવાડિયે દર પખવાડિયે દર મહિને દર બે મહિને દર અઠવાડિયે દર પખવાડિયે દર મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ જદુરામ મયારામ શંભુનાથ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ જદુરામ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP