Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ
12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

નાગાર્જુન
મહર્ષિ સુશ્રુત
વરાહ મિહિર
મહર્ષિ ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ?

એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ
ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ
લોકોને માહિતી આપવી
બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

જેઠ સુદ ૩
વૈશાખ સુદ 3
જેઠ વદ ૩
વૈશાખ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP