Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ? આણંદ – વડોદરા ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર ગાંધીનગર – અમદાવાદ આણંદ – વડોદરા ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર ગાંધીનગર – અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ? 26 31 32 30 26 31 32 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ? O ગ્રૂપ B ગ્રૂપ A ગ્રૂપ AB ગ્રૂપ O ગ્રૂપ B ગ્રૂપ A ગ્રૂપ AB ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ? વિધા સમાજ પ્રાર્થના સમાજ બ્રહમોસમાજ આર્ય સમાજ વિધા સમાજ પ્રાર્થના સમાજ બ્રહમોસમાજ આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ? ધોળાવીરા જૂનાગઢ વેરાવળ પાટણ ધોળાવીરા જૂનાગઢ વેરાવળ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? સરદાર પટેલ મોરારજી દેસાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ ઢેબરભાઈ સરદાર પટેલ મોરારજી દેસાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ ઢેબરભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP