Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

એક પણ નહીં
પ્રેસની આઝાદીની જાળવણી
અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ખાતર
ખાદ્યતેલ
ડીઝલ
ઔષધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સંઘમ્ શરણમ્ ગચ્છામિ' કયા ધર્મનું બોકવાક્ય છે ?

બૌદ્ધ ધર્મ
શીખ ધર્મ
જૈન ધર્મ
સિંહાલી ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP