ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

મધુસૂદન પારેખ
તારક મહેતા
કનૈયાલાલ મુનશી
ચીનુભાઈ પટવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

મણિલાલ પટેલ
મોહનલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

દલસુખભાઈ માલવણિયા
મનસુખરામ ત્રિપાઠી
પ્રફુલ્લ નંદશંકર દવે
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક અરાલવાળા
મોહનલાલ પરમાર
મોહનલાલ પટેલ
રમણિક સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP