Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
સુભાષચંદ્ર બોઝ
બાળગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,170
રૂ. 3,200
રૂ. 3,300
રૂ. 3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

સુરેન્દ્રનગર
રાજકોટ
જામનગર
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

કાંટાળા જાતનું જંગલ
પાનખર જંગલ
ચેર જંગલ
વીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP