Talati Practice MCQ Part - 9 ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ? જામનગર ગોંડલ પોરબંદર મોરબી જામનગર ગોંડલ પોરબંદર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૈદિક ધર્મ પ્રમાણે મનુષ્ય જીવનમાં ___ આશ્રમવ્યવસ્થા સૂચવેલ છે. ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો : 22.8 15.3 10.8 11.8 22.8 15.3 10.8 11.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ કયારે જાહેર થઈ ? 1992 1998 2002 1988 1992 1998 2002 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ? કાંચન જંઘા ગુરૂશિખર ગંગા પર્વત માઉન્ટ એવરેસ્ટ કાંચન જંઘા ગુરૂશિખર ગંગા પર્વત માઉન્ટ એવરેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP