Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ?

પ્રાર્થના સમાજ
બ્રહમોસમાજ
આર્ય સમાજ
વિધા સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

પીપાવાવ
કંડલા
ઘોઘા
સંજાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?

નિ: + દોષ
નિ + દેષ
ની: + દોષ
નિર + દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP