Talati Practice MCQ Part - 9 દશ૨થના બાણથી કોનું મોત થાય છે ? ઈન્દ્રજિત કુંભકર્ણ શ્રવણ વાલી ઈન્દ્રજિત કુંભકર્ણ શ્રવણ વાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે. ભાડું વ્યાજ આપેલ તમામ ડિપોઝિટ ભાડું વ્યાજ આપેલ તમામ ડિપોઝિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સરદાર પટેલ કયાંના વતની હતા ? સુરત કરમસદ અમદાવાદ વડોદરા સુરત કરમસદ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ? ઢાલ અને તલવાર તીર અને કામઠું રોટી અને કમળ જલતી મશાલ ઢાલ અને તલવાર તીર અને કામઠું રોટી અને કમળ જલતી મશાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મેલેરીયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ? ક્યુલેક્ષ નર ક્યુલેક્ષ માદા એનોફીલીસ નર એનોફીલીસ માદા ક્યુલેક્ષ નર ક્યુલેક્ષ માદા એનોફીલીસ નર એનોફીલીસ માદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ? ગોંડલ મોરબી જામનગર પોરબંદર ગોંડલ મોરબી જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP