Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ?

સાપુતારા
માથેરાન
માઉન્ટ આબુ
ગીરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,170
રૂ. 3,300
રૂ. 3,200
રૂ. 3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP