Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? રવિન્દ્રનાથ ટાગોર ઈકબાલ બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર ઈકબાલ બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામના વનવાસ દરમ્યાન તેમણે કોના એંઠા બોર ખાધા હતા ? કુબજા શબરી મંથરા સીતા કુબજા શબરી મંથરા સીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મૂળ રંગો ક્યા કહેવાય છે ? લાલ-લીલો-વાદળી લીલો-પીળો-નારંગી લાલ-પીળો-વાદળી રીંગણી-લીલો-પીળો લાલ-લીલો-વાદળી લીલો-પીળો-નારંગી લાલ-પીળો-વાદળી રીંગણી-લીલો-પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર-ખેડા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-ખેડા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ? દાડમ આંબો સીતાફળ કાજુ દાડમ આંબો સીતાફળ કાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ? ગાંધીનગર – અમદાવાદ ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર આણંદ – વડોદરા ગાંધીનગર – અમદાવાદ ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર આણંદ – વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP