Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

એમોનિયા
કાર્બન મોનોક્સાઈડ
મિથેન
મિથાઈલ આઈસોસાઈનાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લાલા લજપતરાય કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ?

બંગાળપત્ર
રાષ્ટ્રદેવ
પંજાબી
ભારતભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાઘ કયા રાજ્યમાં જોવા નથી મળતા ?

ગુજરાત
મધ્યપ્રદેશ
ઓરીસ્સા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

સંસ્કૃતિ
લોકકલા
સાહિત્ય
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

મોરારજી દેસાઈ
ઢેબરભાઈ
સરદાર પટેલ
બાબુ રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP