Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ? મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહાત્મા ગાંધીજી મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ? સતી સાવિત્રી કુંવારીકા સૌભાગ્યવતી સતી સાવિત્રી કુંવારીકા સૌભાગ્યવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ? જોસેફ પુલિત્ઝર ડેવિડ જોન જોર્જ પુલિત્ઝર જોસેફ મેક્ઝેની જોસેફ પુલિત્ઝર ડેવિડ જોન જોર્જ પુલિત્ઝર જોસેફ મેક્ઝેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાય મોઢેથી જે અવાજ કરે છે, તે ક્રિયાને શું કહેવાય ? હણ હણવું ભાંભરવું ગાગરવુ ભોકવુ હણ હણવું ભાંભરવું ગાગરવુ ભોકવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ? શ્રાવણ વદ આઠમ શ્રાવણ સુદ આઠમ શ્રાવણ સુદ પુનમ શ્રાવણ વદ અમાસ શ્રાવણ વદ આઠમ શ્રાવણ સુદ આઠમ શ્રાવણ સુદ પુનમ શ્રાવણ વદ અમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીલનો ઉપયોગ ___ બનાવવામાં થતો નથી. પ્રસાધનો ખોરાક મોતી વિસ્ફોટકો પ્રસાધનો ખોરાક મોતી વિસ્ફોટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP