Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય મહાપ્રભુ
દયાનંદ સરસ્વતી
શંકરાચાર્ય
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ?

કંડલાથી સાપુતારા
ભૂજથી દ્વારકા
વલસાડથી ભૂજ
સાપુતારાથી દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રસ્તાની બાજુ પર વાહન ઉભું રાખીએ ત્યારે કઈ લાઈટ ઝબુકવી જોઈએ.

પીળી
લીલી
ભૂરી
લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ?

ગુરુત્વાકર્ષણ બળ
તારક બળ
આકર્ષણ બળ
અપાકર્ષણ બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP