Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

જ્ઞાનદેવ
શંકરાચાર્ય
દયાનંદ સરસ્વતી
ચૈતન્ય મહાપ્રભુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

જામનગર
અમરેલી
સુરેન્દ્રનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

નિયમ
ધર્મ
પ્રાણાયામ
પ્રત્યાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
12 રાશિઓ પૈકી નીચેમાંથી ___ નો રશિમાં સમાવેશ થતો નથી.

મીન
મિથુન
કન્યા
રોહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP