Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

શંકરાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

શુલપાણેશ્વર
ધ્રાંગધ્રા
વેળાવદર
બરડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ?

સૂર્ય
પવન
લાકડું
પેટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેટ આપવું

પેટે પાટા બાંધવા
પેટ ભાડે આપવું
ખાનગી વાત
રહસ્ય જણાવી દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP