Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ
શંકરાચાર્ય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દશમસ્કંધ
કૃષ્ણાવતાર
પંચીકરણ
દ્વાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ?

સુનામી
ચક્રવાત
વાવાઝોડું
ધરતીકંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ લંકનમાં શરૂ કરેલા સમાચારપત્રનું નામ શું હતું ?

Indian Sociologist
India Awaking
Cronical
Hindustan Times

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

9 મી જાન્યુઆરી
19 મી માર્ચ
19 મી એપ્રિલ
9 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP