Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
અમૃતલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

પ્રાણાયામ
પ્રત્યાહાર
ધર્મ
નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વસિષ્ઠ
માતંગ
વાલ્મીકિ
વિશ્વામિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર-મહેસાણા
ગાંધીનગર-વડોદરા
ગાંધીનગર-ખેડા
ગાંધીનગર–અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ?

અમદાવાદ
મુંબઈ
દિલ્હી
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ?

જોસેફ મેક્ઝેની
ડેવિડ જોન
જોસેફ પુલિત્ઝર
જોર્જ પુલિત્ઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP