Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે
હરિહર ખંભોળજા
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નેશનલ હાઈવે ૫૨ કિલોમીટર દર્શાવવા માટે માઈલસ્ટોનનો કલર ___ અને સ્ટેટ હાઈવે પર કિલોમીટ૨ દર્શાવવા અને માઈલસ્ટોનનો કલર ___ હોય છે.

લીલો અને વાદળી
પીળો અને લીલો
પીળો અને લાલ
લીલો અને પીળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા

પદ
ગઝલ
પ્રભાતિયાં
ઊર્મિકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

80
86
84
88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ સુશ્રુત
નાગાર્જુન
મહર્ષિ ચરક
વરાહ મિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP