Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વડનગર
વિસનગર
વડોદરા
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. ઝાકીર હુસેન
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

વરાહ મિહિર
નાગાર્જુન
મહર્ષિ સુશ્રુત
મહર્ષિ ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

ખાવાનો પદાર્થ
લાકડું
પ્લાસ્ટિકની કોથળીઓ
કાગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP