Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
વનસ્પતિમાં જીવ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે.

રક્ષક
ભક્ષક
વિઘટક
ભક્ષ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નેશનલ હાઈવે ૫૨ કિલોમીટર દર્શાવવા માટે માઈલસ્ટોનનો કલર ___ અને સ્ટેટ હાઈવે પર કિલોમીટ૨ દર્શાવવા અને માઈલસ્ટોનનો કલર ___ હોય છે.

લીલો અને વાદળી
લીલો અને પીળો
પીળો અને લાલ
પીળો અને લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP