Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિમાં જીવ છે.
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું સામયિક બહુ જૂનું છે ?

કુમાર
પરબ
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૌથી વધુ શે૨ડીનું ઉત્પાદન ક્યાં થાય છે ?

રાજકોટ
ભાવનગર
સુરેન્દ્રનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP