Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અખાત્રીજ કયારે આવે છે ? વૈશાખ વદ ૩ જેઠ સુદ ૩ વૈશાખ સુદ 3 જેઠ વદ ૩ વૈશાખ વદ ૩ જેઠ સુદ ૩ વૈશાખ સુદ 3 જેઠ વદ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ? સાવિત્રી કુંવારીકા સતી સૌભાગ્યવતી સાવિત્રી કુંવારીકા સતી સૌભાગ્યવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતની કઈ નગરી 'સોનાની નગરી' કહેવાતી હતી ? દ્વારકા ખંભાત વડનગર સુરત દ્વારકા ખંભાત વડનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શીતળા માતાનું વાહન કયું છે ? મગર ગરુડ ગધેડું ઊંટ મગર ગરુડ ગધેડું ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ? પાલીતાણા પાટણ પાવાગઢ જૂનાગઢ પાલીતાણા પાટણ પાવાગઢ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP