Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિમાં જીવ છે.
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર વાઈરસ એ શું છે ?

હાર્ડવેર
ઓપરેટિંગ સિસ્ટમ
એક પણ નહીં
કોમ્પ્યુટર પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ?

રોહિણી
શર્મિષ્ઠા
ચિત્રા
સ્વાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

ઉજ્જૈન
પાટલીપુત્ર
આમ્રપાલી
વૈશાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP